GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?

પંડિત જવાહરલાલ નહેરુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
અટલ બિહારી વાજપેયી
ડૉ. વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના મતદારો કોણ હોય છે ?

અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
ગ્રામપંચાયતના સભ્યો
ગામના નાગરિકો
સભાસદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
લંડન સ્થિત તુસાદ મ્યુઝિયમમાં નીચેના પૈકી કોની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ?

નરેન્દ્ર મોદી
અરુણ જેટલી
વિરાટ કોહલી
રાહુલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP