Talati Practice MCQ Part - 5
'જગતસાક્ષર' નાન્હાલાલ ની દ્રષ્ટિએ કયા કવિ છે ?

દયારામ
ગોવર્ધનરામ
પ્રેમાનંદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ કયા સ્થળે થયો હતો ?

પાટણ
વડનગર
ધારવડ
પાલનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જ્ઞાનપીઠ એવોર્ડ’ નીચેનામાંથી કોને મળેલ નથી ?

ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ કયાં આવેલું છે ?

સુરત
ગાંધીનગર
વડોદરા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP