GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય નૌકાદળ અને DRDO એ સફળતાપૂર્વક સ્વદેશી રીતે વિકસાવેલાં SAHAYAK-NG નું સૌ પ્રથમ પરીક્ષણ કર્યું, જે ___ છે.

આપેલ પૈકી એક પણ નહીં
ઓક્સિજન સીલીન્ડર
હવામાંથી પડતો મૂકી શકાય એવો કન્ટેનર
કોવિડ નિદાન કીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I-(વિસ્તાર)
1. કાઠીયાવાડ કચ્છ
2. ચંબલની ખીણ અને કોટા
3. દંડકારણ્ય
4. બ્રહ્મપુત્રાનો ઉપરનો વિસ્તાર
યાદી-II - (ઉપલબ્ધ સ્ત્રોતો)
a. લોહની કાચી ધાતુ
b. ચૂનાના પથ્થર, બોકસાઈટ
c. પેટ્રોલિયમ, કોલસો અને કુદરતી વાયુ
d. અલોહ ધાતુઓ, ચૂનાના પથ્થર

1-b, 2-d, 3-a, 4-c
1-a, 2-b, 3-c, 4-d
1-d, 2-a, 3-b, 4-c
1-c, 2-b, 3-d, 4-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
હેમંત ઉત્તર દિશા તરફ 20 મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી 30 મિનિટ ચાલે છે. ત્યારબાદ ફરીથી તે પોતાની જમણી તરફ વળી 35 મિનિટ ચાલે છે. પછી તે ડાબી તરફ વળી 15 મિનિટ ચાલે છે અને છેવટે તે ફરીથી ડાબી તરફ વળી 15 મિનિટ ચાલે છે. તો તે મૂળ સ્થાનથી કઈ દિશામાં અને કેટલો દૂર છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પૂર્વ - 45 મીટર
પશ્ચિમ - 45 મીટર
પૂર્વ - 30 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતના જળ સ્ત્રોતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. રાજ્ય દેશમાં ઉપલબ્ધ જળના માત્ર 2% જેટલું જ સપાટી પરનું જળ ધરાવે છે.
2. ગુજરાતનો 55% પ્રદેશ પાણીની તંગીવાળો વિસ્તાર છે.
3. દક્ષિણ અને મધ્ય ગુજરાતનો 45% પ્રદેશ વધારાનું જળ (અધિશેષ) (surplus) છે.
4. સાબરમતી અને સરસ્વતી નદીઓનું આંતરિક જોડાણ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1
ફક્ત 1 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
સિક્કિમ રાજ્ય ___ થી ઘેરાયેલું (surrounded) છે.

ચીન, ભૂતાન, પશ્ચિમ બંગાળ અને આસામ
ભૂતાન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને આસામ
ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને આસામ
ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને ભૂતાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. ભારતના બંધારણનો અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારીની બાબતમાં રાજ્ય દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે છે.
2. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે.
3. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP