GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 210
રૂ. 300
રૂ. 250
રૂ. 230

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ઉત્પાદનના સંદર્ભમાં, ટૂંકો ગાળો એટલે એવો શ્રેષ્ઠતમ વ્યાખ્યાયિત થયેલ સમયગાળો ___

લગભગ બે વર્ષ સુધીનો હોય
લગભગ છ મહિના સુધીનો હોય
જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર
જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP