કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતની સૌપ્રથમ ભૂકંપ ચેતવણી પ્રણાલી (Earthquake Early Warning System) દેશના કયા રાજ્યમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપનું ઉદ્ગમ બિંદુ આ નામથી ઓળખાય છે – કોસ્મિક સેન્ટર અર્થકવેક પોઈન્ટ સાઈઝીમિક સેન્ટર એપીસેન્ટર (અધિકેન્દ્ર) કોસ્મિક સેન્ટર અર્થકવેક પોઈન્ટ સાઈઝીમિક સેન્ટર એપીસેન્ટર (અધિકેન્દ્ર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? સ્થળાંતર કરવું. આપેલ પૈકી એક પણ નહીં ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. સ્થળાંતર કરવું. આપેલ પૈકી એક પણ નહીં ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જોખમ એટલે શું ? આપેલ પૈકી કોઈ નહીં એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે. કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે. એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે. આપેલ પૈકી કોઈ નહીં એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે. કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે. એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 2001ના ગુજરાતના ભૂકંપનું અધિકેન્દ્ર(એપીસેન્ટર) કયાં આવેલું હતું ? અમદાવાદમાં ઉત્તર ગુજરાતમાં કચ્છ જિલ્લામાં સૌરાષ્ટ્રમાં અમદાવાદમાં ઉત્તર ગુજરાતમાં કચ્છ જિલ્લામાં સૌરાષ્ટ્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપને કેવા પ્રકારની આપતી કહી શકાય ? માનવસર્જિત આપત્તિ આકાશી આપત્તિ કુદરતી આપત્તિ ભૌતિક આપત્તિ માનવસર્જિત આપત્તિ આકાશી આપત્તિ કુદરતી આપત્તિ ભૌતિક આપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP