વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રાચીન ભારતીય વિશેષજ્ઞ "કણાદ" વિશે ખરાં વિધાનો ચકાસો.

કણાદ વૈશેષિક શાખાના વિશેષજ્ઞ હતા.
આપેલ બંને
તેમણે કણ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ આગળ વધારીને ભારતના કણ વિજ્ઞાન દર્શનની શરૂઆત કરી હતી.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"માલાબાર'' સૈન્યભ્યાસ વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે.
માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે.
માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'મિશન મધુમેહ'નો ઉદ્દેશ શું છે ?

આયુર્વેદના માધ્યમથી ડાયાબિટિસને અટકાવવી.
મધમાખીઓના સંવર્ધન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મધનું ઉત્પાદન વધારવું.
કર્ણાટકી સંગીતનો પ્રસાર કરીને સાંસ્કૃતિક વારસાના જતનનો ઉદ્દેશ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP