GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
બનાસ નદી બાબતે નીચેના પૈકી કયું વિધાન/ક્યા વિધાનો સત્ય છે ? 1. બનાસ નદી એ ગુજરાતમાં અરવલ્લીની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે. 2. તેની લંબાઈ 266 કિ.મી. છે અને કુલ જલ સંગ્રહ વિસ્તાર (catchment area) એ 8674 ચો.કિ.મી. છે. 3. બનાસ નદીની ડાબી તરફની મુખ્ય ઉપનદી સિપુ છે અને બનાસ નદીની જમણી તરફની મુખ્ય ઉપનદી ખારી નદી છે. 4. આ નદી ઉપર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતના ટિપ્પણી (Tippani) નૃત્ય વિશે નીચેના પૈકી કયું/કયા વિધાન સત્ય છે ? 1. ટિપ્પણી નૃત્યએ માટલા નૃત્ય તરીકે જાણીતું છે. 2. અસલમાં (originally) આ નૃત્યમાં ગુજરાતની કોળી સ્ત્રીઓ દ્વારા નિપૂણતા પ્રાપ્ત કરવામાં આવી હતી. 3. ઢોલ, મરીનારા (Marinara), શહેનાઈ, ડમરૂ, તબલા, નગારા, ઘડાના નગારા (Pot drum), અથડાવીને વગાડવાનું સાધન (percussion) તથા એકતારો એ આ નૃત્ય સાથે સંકળાયેલા વાજીંત્રો છે. 4. સ્ત્રી કલાકારો પોશાકમાં ચળકતી વ્યાપક રંગીન કિનાર અને ચૂસ્ત બાંયો ધરાવતો ટૂંકો કોટ કે જે કેડીયા તરીકે ઓળખાય છે તે પહેરે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો ઓ પુરંદરની સંધિના ભાગ રૂપ ન હતા ? 1. શિવાજીના સગીર પુત્ર સાંભાજીને કોઈ પ્રકારની માનસાબ (mansab) મંજૂર કરવામાં આવી ન હતી. 2. મુઘલો એ શિવાજીના બીજાપુર ઉપરના હકને માન્ય રાખ્યો નહિ 3. શિવાજીએ તેમના કબજા હેઠળના 35 કિલ્લાઓ પૈકીના 23 કિલ્લાઓ સમર્પિત (surrender) કરવા પડ્યા. 4. પુરંદરની સંધિ માટે શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે વાટાઘોટો કરવામાં આવી હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.