GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 'evolved Laser Interferometer Space Antenna (eLISA)' પ્રોજેક્ટનો હેતુ શું છે ? ગુરૂત્વાકર્ષીય તરંગો શોધવા માટે આપણી સંરક્ષણ પ્રણાલી પર સૌર જ્વાળાઓની અસરનો અભ્યાસ કરવા માટે ન્યૂટ્રીઓન શોધવા માટે મિસાઈલ સંરક્ષણ પ્રણાલીની અસરકારકતા શોધવા માટે ગુરૂત્વાકર્ષીય તરંગો શોધવા માટે આપણી સંરક્ષણ પ્રણાલી પર સૌર જ્વાળાઓની અસરનો અભ્યાસ કરવા માટે ન્યૂટ્રીઓન શોધવા માટે મિસાઈલ સંરક્ષણ પ્રણાલીની અસરકારકતા શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના નીચેના પૈકીના કયા આદિજાતિ તહેવારને એશિયાનો સૌથી મોટો આદિજાતિ તહેવાર અથવા આદિજાતિ કુંભમેળા તરીકે ગણવામાં આવે છે ? મેડારામ આદિજાતિ તહેવાર આરલ્કુ ખીણ (Araku Valley) આદિજાતિ તહેવાર ચિત્ર વિચિત્ર મેળો આપેલ પૈકી કોઈ નહીં મેડારામ આદિજાતિ તહેવાર આરલ્કુ ખીણ (Araku Valley) આદિજાતિ તહેવાર ચિત્ર વિચિત્ર મેળો આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના મુખ્ય કાયદા અધિકારી (Attorney General) તરીકે નિયુક્ત કરવામાં આવેલ વ્યક્તિ ___ માટે લાયક હોવી જોઈએ. લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાવા વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂંક પામવા આપેલ પૈકી કોઈ નહીં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામવા લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાવા વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂંક પામવા આપેલ પૈકી કોઈ નહીં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?1. વાઘજી રાવજીએ મોરબીમાં ટેલીફોન દૂરસંચારનો પ્રારંભ કર્યો.2. જૂનાગઢનો રૂદ્રામનનો શિલાલેખ એ પાલી ભાષામાં છે.3. મૈત્રક શાસકો એ ઈ.સ. 7મી સદી તથા 8મી સદીના પૂર્વાર્ધમાં વલ્લભી પ્રદેશ ઉપર શાસન કર્યું.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક મિશ્રધાતુમાં 14 ભાગ નિકલ અને 100 ભાગ તાંબુ હોય તો તે મિશ્રધાતુમાં કેટલા ટકા તાંબુ છે ? 88.2% 89.71% 87.72% 86% 88.2% 89.71% 87.72% 86% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કિસ્સામાં રાજ્યપાલ એ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે ?1. રાજ્ય મંત્રીમંડળની બરતરફી2. વડી અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા3. રાજ્યની વિધાનસભાનું વિસર્જન4. રાજ્યમાં સંવિધાનિક તંત્રના પતનની ઘોષણા નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP