ભારતનું બંધારણ (Constitution Of India)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

રાષ્ટ્રપતિના આદેશ દ્વારા
સોલીસીટર જનરલની સલાહ અનુસાર
નાણાપંચની ભલામણ દ્વારા
ભારત સરકારના ઠરાવ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

લોકસભાના સભાપતિ
મુખ્ય ચૂંટણી અધિકારી
એટર્ની જનરલ
ભારતના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ?

અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો
અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર
અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP