GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ?

રાધનપુર
ખંભાત
સેવાલીયા
હિંમતનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં....

આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય
માત્ર નિકાસોને સ્થાન હોય
આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય
માત્ર આયાતોને સ્થાન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે ?

ગાણિતિક અર્થશાસ્ત્ર
અર્થ મિતિશાસ્ત્ર
અર્થ આંકડાશાસ્ત્ર
ગણિતિક અભ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

એફ. એચ. નાઇટ
માર્શલ
કાર્લ માર્ક્સ
જે. શુમ્પીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP