Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગો. મા. ત્રિપાઠી
રા. વિ. પાઠક
૨. વ. દેસાઈ
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ત્રિકોણમાં એક ખૂણો 90°નો હોય છે ?

ગુરુકોણ
કાટકોણ
સમદ્વિબાજુ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

ધર્મગ્રંથ
ભગવદ્ ગીતા
નવલકથા
શબ્દકોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?

બરડા
ધ્રાંગધ્રા
વેળાવદર
શુલપાણેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP