GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સરળતાથી મિશ્ર થઈ જતાં બે કે તેથી વધુ પ્રવાહીના ઉત્કલનબિંદુ વચ્ચેનો તફાવત ___ કરતા ઓછો હોય, તો તેમના અલગીકરણ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય છે.

25°C
27°C
273 K
25 K

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

પૃષ્ઠ - પીઠ
પ્રસાદ - કૃપા
પુષ્ટ - પાતળું
પ્રાસાદ - મહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ?

પ્રહરી યુગ
મૂર્ધન્ય યુગ
સાહિત્ય યુગ
પંડિત યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP