Talati Practice MCQ Part - 6
કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1992
1990
1965
1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ?

જુનાગઢ
રાજકોટ
આણંદ
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

નીલકંઠરાય છત્રપતિ
ગાંધીજી
ત્રિભુવનદાસ પટેલ
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

ખુદીરામ બોઝ
લોકમાન્ય તિલક
વીર સાવરકર
વાસુદેવ બળવંત ફડકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા રાજાના સિક્કાઓ પર ગરુડનું ચિત્ર અંકિત હતું ?

શ્રીગુપ્ત
દેવગુપ્ત
સમુદ્રગુપ્ત
મેઘવર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP