Talati Practice MCQ Part - 6
આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ?

રાજા રવિ વર્મા
નંદલાલ બોઝ
રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ?

20 ટકા
15 ટકા
25 ટકા
10 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ?

17 નવેમ્બર, 1913
21 જુલાઈ, 1895
9 માર્ચ, 1902
2 સપ્ટેમ્બર, 1898

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મેગ્સેસે ઍવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

ત્રિભુવનદાસ પટેલ
મહાત્મા ગાંધી
ઈલાબેન ભટ્ટ
આચાર્ય વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP