GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949
આપેલ તમામ
નગર આયોજન અને વિકાસ ધારો - 1978
ગુજરાત નગરપાલિકા ધારો - 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

પં. જવાહરલાલ નહેરૂ
એસ. બંગરપ્પા
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.” આ વિધાન કોનું છે ?

જવાહરલાલ નેહરુ
બી.આર. આંબેડકર
ક.મા. મુન્શી
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP