GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

કોચરબ આશ્રમ
વેડછી આશ્રમ
ગાંધી આશ્રમ
કીર્તિ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. -"બે પાંદડે થવું”

પાંદડા બે થવા
એકના બે થઈ જવું
આર્થિક સ્થિતિ સારી થવી
બેમત ના હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP