Talati Practice MCQ Part - 8
ખરીફ પાકની લણણી ક્યા માસ દરમિયાન કરવામાં આવે છે ?

જૂન-જુલાઈ
સપ્ટેમ્બર-ઓક્ટોબર
ઓક્ટોબર-ડિસેમ્બર
માર્ચ-એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી છે ?

વ્યાયામ વિકાસ દર્શન
સેવા વિકાસ દર્શન
આંગણવાડી વિકાસ દર્શન
પુસ્તકાલય વિકાસ દર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બંધારણની શરૂઆતમાં પંચાયતોની જોગવાઈ ___ અનુચ્છેદમાં કરવામાં આવી.

અનુચ્છેદ-40
અનુચ્છેદ-143
અનુચ્છેદ-42
અનુચ્છેદ-44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ?

સાથે યુદ્ધ કરવાવાળો
યજ્ઞમાં હોમવાના લાકડાં
વેવાઈ પક્ષના લોકો
એક શિકારી પક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP