Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

એક પણ નહીં
અમૃત ઘાયલ
ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલ બે સ્થળોની જોડીમાં સૌથી ઓછું અંતર હોય તેવી જોડી કઈ છે ?

આણંદ – વડોદરા
ચોરવાડ – વેરાવળ (સોમનાથ)
ગાંધીનગર – અમદાવાદ
ભરૂચ - અંકલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં સહુથી વધુ સિંચાઈ થતી હોય તેવું રાજ્ય ___ છે.

ગુજરાત
કર્ણાટક
તમિલનાડુ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP