GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

કનૈયાલાલ મુનશી
અવિનાશ વ્યાસ
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા ?

વિદેશ મંત્રી
ગૃહમંત્રી
સ્પીકર
સ્વાસ્થ્ય મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
‘કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?

અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 12
અનુચ્છેદ - 18
અનુચ્છેદ - 14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

ગોપાલકૃષ્ણ ગોખલે
મહાદેવ ગોવિંદ રાનડે
લોકમાન્ય તિલક
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP