GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવામાં આવી ?

કેશુભાઈ પટેલ
નરેન્દ્રભાઈ મોદી
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ ?

ફ્રાન્સ
ઈંગ્લેન્ડ
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
“અધૂરો ઘડો છલકાય ઘણો” કહેવતનો અર્થ દર્શાવો.

ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે
કોઇની આગળ સારા હોવાનો ડોળ કરે
અભિમાનમાં ખરાબ દેખાવ કરે
સારા ખરાબનો કદી વિચાર ન કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP