Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
દાંડીકૂચ ક્યા સત્યાગ્રહનો ભાગ છે ?

ચંપારણ સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?

નરસિંહરાવ દિવેટિયા
રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP