Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

એક ઘા
ગ્રામમાતા
એનાં એ ગામડા
હૃદય ત્રિપુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દાંડીયાત્રા દરમિયાન પ્રથમ પડાવ કયા ગામે કરવામાં આવ્યો હતો ?

કરાડી
રાસ
અસલાલી
બાદલપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'તપોવનની વાટે' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

જ્યોતીન્દ્ર દવે
રસિકલાલ પરીખ
મકરંદ દવે
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP