Talati Practice MCQ Part - 5
સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થપ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખ્યો છે ?

સંસ્કૃત
મરાઠી
હિન્દી
ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રેતીયા પથ્થરની મોટા ભાગની ખાણો ક્યા જીલ્લામાં આવેલ છે ?

ગીરસોમનાથ
જામનગર
રાજકોટ
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP