GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના નીચે જણાવેલ વૈજ્ઞાનિકો પૈકી કયા વૈજ્ઞાનિક નોબેલ પારિતોષિક વિજેતા નથી ?

ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખર
ડૉ. હરગોવિંદ ખુરાના
રાજા રમન્ના
ડૉ. ચંદ્રશેખર વેંકટરામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વૈશ્વિકરણની પ્રક્રિયા થી ભારતને શો ફાયદો થયો ?

આપેલ તમામ
નિકાસમાં વધારો
ગ્રાહકો માટે પસંદગીમાં વધારો
GDPનાં વૃદ્ધિદરમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP