Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
જયંત ખત્રી
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉઘાન અને અભ્યારણ્ય જે ઉતરાખંડમાં આવેલું છે, તેનું નામ શું ?

ગંગોત્રી
નંદાદેવી
ગોવિંદ
જીમ કોબેંટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

ઉદયરામ મહેતા
નાનાભાઈ ભટ્ટ
ભુરાભાઈ પટેલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP