Talati Practice MCQ Part - 2
ક્યા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

શાંતિલાલ ઝવેરી
સરદાર પટેલ
ભુલાભાઈ દેસાઈ
એચ. એમ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કવિ ભવભૂતિ
ભરતમુનિ
કાલિદાસ
મહાકવિ ભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના છે.

1/2
3/8
1/8
1/4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP