ભારતનો ઈતિહાસ (History of India)
લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો.

સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર
સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર
સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર
સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

સુભાષચંદ્ર બોઝ
ઇન્દિરા ગાંધી
જવાહરલાલ નહેરુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

બાળલગ્ન
સતીપ્રથા નાબુદી
સ્ત્રી કેળવણી
વિધવા પુનઃલગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP