ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ?

નેતાજી સુભાષચંદ્ર બોઝ
જતીન
સુખદેવ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે.

શબ
ચાંદ્રમાસ
જરથોસ્તી માસ
રોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ?

જવાહરલાલ નહેરુ
બાલ ગંગાધર તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

પંડિત માધો સરૂપ વત્સ
એચ.ડી. સાંકલીયા
દયારામ સહાની
રાખલદાસ બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP