કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે.
વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં કોની પ્રતિમા સ્થાપિત કરાઈ ?

સચિન તેંડુલકર
વિરેન્દ્ર સેહવાગ
વિજય હજારે
રોહિત શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP