ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

તાજા પાણીનો જથ્થો
ઉષ્ણતાપમાન
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વાણિજ્ય સંસ્થાઓ અને તેના કાર્યમથકને યોગ્ય રીતે ગોઠવો.
1) Coffee Board
2) Rubber Board
3) Tea Board
4) Spice Board
A) કોટ્ટાયમ
B) કલકત્તા
C) કોચી
D) બેંગાલુરુ

1-D, 2-B, 3-C, 4-A
1-B, 2-C, 3-A, 4-D
1-D, 2-A, 3-B, 4-C
1-C, 2-A, 3-D, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP