ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI)ની ગણતરીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ? 1. કુપોષણથી પીડાતી વસ્તી 2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે.3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર 5. ગરીબી રેખા નીચે જીવતા લોકો 2,3,4 અને 5 1,2,3 અને 4 1,2 અને 3 1,2,3,4 અને 5 2,3,4 અને 5 1,2,3 અને 4 1,2 અને 3 1,2,3,4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "નીતિ આયોગ"ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી ? પ્લાનિંગ કમિશન લોક સેવા આયોગ નાણાપંચ ભારતનું ચૂંટણી પંચ પ્લાનિંગ કમિશન લોક સેવા આયોગ નાણાપંચ ભારતનું ચૂંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ફુગાવાનું માપ શું છે ? જથ્થાબંધભાવાંક (WPI) ઉત્પાદકભાવાંક (WPI) આપેલ પૈકી એક પણ નહીં ગ્રાહકભાવાંક (WPI) જથ્થાબંધભાવાંક (WPI) ઉત્પાદકભાવાંક (WPI) આપેલ પૈકી એક પણ નહીં ગ્રાહકભાવાંક (WPI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) OMO,CRR,SLR,CAR,PLR જેવા શબ્દો કયા ક્ષેત્રમાં વધારે વપરાય છે ? દૂરસંચાર ક્ષેત્ર બેંકિંગ ક્ષેત્ર સંરક્ષણ ક્ષેત્ર શિક્ષણ ક્ષેત્ર દૂરસંચાર ક્ષેત્ર બેંકિંગ ક્ષેત્ર સંરક્ષણ ક્ષેત્ર શિક્ષણ ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ? 7.2% નો વધારો 8.9% નો વધારો 7.9% નો વધારો 8.2% નો વધારો 7.2% નો વધારો 8.9% નો વધારો 7.9% નો વધારો 8.2% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ? આપેલ પૈકી એક પણ નહીં શ્રી એ.કે.સેન શ્રી એમ.એસ. સ્વામીનાથન શ્રી એમ.એસ.આહલુવાલીયા આપેલ પૈકી એક પણ નહીં શ્રી એ.કે.સેન શ્રી એમ.એસ. સ્વામીનાથન શ્રી એમ.એસ.આહલુવાલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP