GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

ધર્મસાગરસુરીશ્વરજી મ.સા.
બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.
યુગભૂષણસુરીશ્વરજી મ.સા.
વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
સ્વામીશ્રી રવિશંકર મહારાજ
સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકભારતી
લોકવિચાર મંચ
લોકવાણી
લોકઅમૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP