Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

ઉમાશંકર જોશી
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

ખેડા સત્યાગ્રહ
અમદાવાદ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'મધુમાલતી' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રસિકલાલ પરીખ
રમણભાઈ નીલકંઠ
સુરેશ દલાલ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP