Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

રતીલાલ બોરીસાગર
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને વચ્ચે શું સંબંધ થાય ?

સસરો - જમાઈ
સાળો - બનેવી
ભાઈ - ભાઈ
પિતા - પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામુદાયિક વિકાસ કાર્યક્રમ (1952)ની નિષ્ફળતાની તપાસ અંગે કઈ સમિતિની રચના કરવામાં આવી ?

હનુમંતરાવ સમિતિ
લોર્ડ મેયો
અશોક મહેતા
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP