GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

મેન્ડેમસ
સર્ટિઓરરી
કૉ-વોરન્ટો
હેબિટસ કોર્પસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

ઇશ્વરભાઇ પટેલ
ત્રિભુવનદાસ પટેલ
ડૉ. કુરીયન
અમુલચંદ બારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP