Talati Practice MCQ Part - 5
GNFC ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી ?

ધનશ્યામભાઈ ઓઝા
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જે વાક્યમાં હકીકતોનું સીધું કથન હોય, એટલે કે નિવેદન હોય તે ___ કહેવાય ?

પ્રશ્નાર્થ
અંગ્રેજી
કર્તરી
મરાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ?

રૂ.400
રૂ.260
રૂ.280
રૂ.290

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

420 ગુણ
500 ગુણ
600 ગુણ
720 ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ક્યા બંધારણીય સુધારા દ્વારા મતદાન માટેની ઉંમર 21 વર્ષથી 18 વર્ષ કરવામાં આવી ?

61-1989
62 - 1990
63 - 1990
60-1990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP