GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ધંધાકીય પૂર્વાનુમાન ___ ના આધારે કરવામાં આવે છે.

ભૂતકાળની માહિતી
પેઢીની નીતિઓ અને સંજોગો
આપેલ તમામ
વર્તમાન માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

માનવતાની યાત્રા
પગલાં તળાવમાં
વિચારોના વૃંદાવનમાં
ડિમલાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં....

માત્ર આયાતોને સ્થાન હોય
આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય
આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય
માત્ર નિકાસોને સ્થાન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP