Talati Practice MCQ Part - 2
નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) ની સ્થાપના ક્યા રાજ્ય માટે કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર
આસામ
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

35 મીટર
25 મીટર
40 મીટર
30 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ડીમલાઈટ' રઘુવીર ચૌધરી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે ?

હાસ્ય નિબંધ
ટૂંકી વાર્તા
એકાંકી
ભવાઈ વેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP