ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"હિન્દુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ?

રાજકૃષ્ણ
પી.સી.મહાલનોબિસ
એમ.એસ. સ્વામીનાથન
એમ.એસ. આહલુવાલીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

લાલબહાદુર શાસ્ત્રી
આર.કે. ષણમુગમ શેટ્ટી
જવાહરલાલ નેહરુ
ડૉ.જોન મથાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ કયા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ?

સિલીગુરી
મથુરા
સિમલા
ન્યુ દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP