Talati Practice MCQ Part - 1
'મધુમાલતી' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

સુરેશ જોષી
રમણભાઈ નીલકંઠ
સુરેશ દલાલ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

20
50
30
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એરણ અભિલેખનો સંબંધ કયા શાસક સાથે છે ?

બ્રહ્મગુપ્ત
ભાનુગુપ્ત
ચંદ્રગુપ્ત I
ચંદ્રગુપ્ત II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP