Talati Practice MCQ Part - 6
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
Translate the following sentence in to English.
“આપણે કચરો કચરાપેટીમાં નાંખવો જોઈએ.’’

We must throw rubbish in a litter-box.
We might throw rubbish in a dustbin.
We could throw rubbish in litter-box.
We should throw rubbish in a litter-box.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ?

સ્કંદગુપ્ત
અશોક
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

મોહનલાલ પંડ્યાનું મકાન
સંતરામ મંદિર
ગોપાળદાસની હવેલી
હિન્દુ અનાથ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP