Talati Practice MCQ Part - 4
"શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
પ્રેમાનંદ સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય પરિષદ
સાહિત્ય સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ......" દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

ખુદીરામ બોઝ
સુખદેવ
મદનલાલ ધીંગરા
બિસ્મિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બટેટાનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધુ ક્યાં જીલ્લામાં થાય છે ?

સાબરકાંઠા
અરવલ્લી
બનાસકાંઠા
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
બાલશંકર કંથારીયા
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મૈસુરના વાઘ તરીકે કોણ જાણીતું છે ?

નવાઝ શરીફ
ટીપુ સુલતાન
એક પણ નહીં
સુલતાન શરીફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP