સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર Honest Ltd ના ઈક્વિટી શેરની બજારકિંમત શોધો. ડિવિડન્ડનો દર 20% ₹ વ.દર 10%1 ઈક્વિટી શેરની મૂળકિંમત 100 છે જ્યારે ભરપાઈ કિંમત શેરદીઠ 80 છે. 200 160 140 260 200 160 140 260 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણદારોને વેચાણ શેરો કરેલી લેણીહૂંડી નકારાય ત્યારે : દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને લેણીહૂંડીઓનું ખાતું જમા થાય. લેણીહૂંડીઓનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને લેણીહૂંડીઓનું ખાતું જમા થાય. લેણીહૂંડીઓનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ચોપડો નોંધે છે કે જે___ કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય બધા બનાવો ધંધાને અસરકર્તા હોય બધા જ ધંધાકીય વ્યવહારો હોય ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય બધા બનાવો ધંધાને અસરકર્તા હોય બધા જ ધંધાકીય વ્યવહારો હોય ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો લાભ નામાનો નથી ? મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેર બાંયધરી કમિશનનું ખાતું બંધ કરીને તેની બાકી કયા ખાતે લઈ જવાશે ? શેર ડિબેંચર ખાતે બેંક ખાતે નફા નુકસાન ખાતે બાંયધરી દલાલો ખાતે શેર ડિબેંચર ખાતે બેંક ખાતે નફા નુકસાન ખાતે બાંયધરી દલાલો ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાગીદારી પેઢીને આપેલી લોન કે મૂડી પર તેને મળતાં વ્યાજ અંગે તેની કરપાત્રતા શું હશે ? બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય. અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય. અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP