ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

હરીશ અગ્રવાલ
એસ.પી. ગૌતમ
એમ.એચ‌. મેરીગોવડા
વિશ્વનાથ ધનદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?

રાજેન્દ્ર ચોલા
રાજરાજા ચોલા
કુલોત્તુંગ ચોલા
રાજાધિરાજ ચોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

બૌદ્ધ ધર્મગ્રંથ
હિન્દુ ધર્મગ્રંથ
શીખ ધર્મગ્રંથ
જૈન ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.
1) બીજી ગોળમેજી પરિષદ
2) ચૌરીચૌરાનો બનાવ
3) દાંડીકૂચ
4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ

3, 1, 4 અને 2
4, 2, 3 અને 1
1, 2, 4 અને 3
2, 1, 4 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ?

પહેલી
પહેલી અને બીજી
બીજી અને ત્રીજી
પહેલી અને ત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP