ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

વિશ્વનાથ ધનદેવ
હરીશ અગ્રવાલ
એમ.એચ‌. મેરીગોવડા
એસ.પી. ગૌતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રાજા રામમોહનરાય
ભોળાનાથ દિવેટીયા
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી સહજાનંદ
સ્વામી આનંદ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ?

રાજ્યસભા
બ્રિટિશ સંસદ
લોકસભા
લોકસભા અને રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો.

એક પણ નહીં
યુ.એન. ઢેબર
કસ્તુરબા ગાંધી
જમનાલાલ બજાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP