ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

હરીશ અગ્રવાલ
એસ.પી. ગૌતમ
વિશ્વનાથ ધનદેવ
એમ.એચ‌. મેરીગોવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું.

સમશેર બહાદુર
હિતેચ્છુ
સત્ય પ્રકાશ
દેશી મિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ?

રણછોડરાય દયારામ
એકેય નહીં
મૂળશંકર દયારામ
લાભશંકર સાધુરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP