ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? એમ.એચ. મેરીગોવડા વિશ્વનાથ ધનદેવ એસ.પી. ગૌતમ હરીશ અગ્રવાલ એમ.એચ. મેરીગોવડા વિશ્વનાથ ધનદેવ એસ.પી. ગૌતમ હરીશ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે ? ચૈત્ર પોષ કારતક ફાગણ ચૈત્ર પોષ કારતક ફાગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ? પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં હિન્દી અર્ધમાગધી પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં હિન્દી અર્ધમાગધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? કિલ્લો મિત્ર કરવેરા તિજોરી કિલ્લો મિત્ર કરવેરા તિજોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ? અકબર શાહજહાં હુમાયુ ઔરંગઝેબ અકબર શાહજહાં હુમાયુ ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય ચરક વરાહમિહિર સુશ્રુત ભાસ્કરાચાર્ય ચરક વરાહમિહિર સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP