ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? એમ.એચ. મેરીગોવડા હરીશ અગ્રવાલ એસ.પી. ગૌતમ વિશ્વનાથ ધનદેવ એમ.એચ. મેરીગોવડા હરીશ અગ્રવાલ એસ.પી. ગૌતમ વિશ્વનાથ ધનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? બાબર અને અફઘાની ઔરંગઝેબ અને દારાસિકોહ મહંમદ ગઝની અને જયચંદ અહમદશાહ દુરાની અને મરાઠા બાબર અને અફઘાની ઔરંગઝેબ અને દારાસિકોહ મહંમદ ગઝની અને જયચંદ અહમદશાહ દુરાની અને મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સયુરઘલ' નો અર્થ શું થાય છે ? પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ભાડા રહીતની જમીન વચેટિયાઓને અપાયેલી જમીન વારસાઈ જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ભાડા રહીતની જમીન વચેટિયાઓને અપાયેલી જમીન વારસાઈ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ? કાર્બન-8 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ પોટેશિયમ-14 ડેટિંગ પોટેશિયમ-8 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ પોટેશિયમ-14 ડેટિંગ પોટેશિયમ-8 ડેટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? જોધપુર જયપુર અજમેર ઉદયપુર જોધપુર જયપુર અજમેર ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ? ધર્મચક્રપ્રવર્તન મહાભિનિષ્ક્રમણ તથાગત પરિનિર્વાણ ધર્મચક્રપ્રવર્તન મહાભિનિષ્ક્રમણ તથાગત પરિનિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP