ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? ચિતરંજનદાસ વી.કે. દત્ત ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં ચિતરંજનદાસ વી.કે. દત્ત ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે ? 20 સેકન્ડ 26 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 20 સેકન્ડ 26 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ? ચાલુક્ય અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા મરાઠા અર્થતંત્ર મુઘલ અર્થતંત્ર ચાલુક્ય અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા મરાઠા અર્થતંત્ર મુઘલ અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ કામા સુભાષચંદ્ર બોઝ જતીન દાસ શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ કામા સુભાષચંદ્ર બોઝ જતીન દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 11 જુલાઈ, 1832 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 8 એપ્રિલ, 1829 11 જુલાઈ, 1832 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 8 એપ્રિલ, 1829 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? સરકાર દ્વારા દમન શરૂ કરવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP