ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? વી.કે. દત્ત ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં ચિતરંજનદાસ વી.કે. દત્ત ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં ચિતરંજનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યોગ્ય જોડકા જોડો.P) બ્રહ્મો સમાજ Q) આર્ય સમાજ R) વહાબી આંદોલન S) પંચમહાલ ભીલ સેવા મંડળ 1) દયાનંદ સરસ્વતી2) ઠક્કરબાપા 3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા 4) રાજા રામમોહનરાય P-4, Q-1, R-2, S-3 P-4, Q-1, R-3, S-2 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 P-4, Q-1, R-3, S-2 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ ગાંધીજી નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ? વ્યોમેશચંદ્ર બેનરજી સર સી. શંરણનાયર દાદાભાઈ નવરોજી બદુરીદિ્ન તૈયબજી વ્યોમેશચંદ્ર બેનરજી સર સી. શંરણનાયર દાદાભાઈ નવરોજી બદુરીદિ્ન તૈયબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? કરવેરા તિજોરી કિલ્લો મિત્ર કરવેરા તિજોરી કિલ્લો મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? બહાદુરશાહ ઝફર - દિલ્હી નાનાસાહેબ - કાનપુર કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી બહાદુરશાહ ઝફર - દિલ્હી નાનાસાહેબ - કાનપુર કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP