Talati Practice MCQ Part - 8
રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ?

નાગપુર
રાજમુંદ્રી
લખનઉ
કટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ?

દેડકું
ભૂંડ
ગરોળી
ઉંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ?

પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ
બિહાર
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બંધારણની શરૂઆતમાં પંચાયતોની જોગવાઈ ___ અનુચ્છેદમાં કરવામાં આવી.

અનુચ્છેદ-143
અનુચ્છેદ-44
અનુચ્છેદ-40
અનુચ્છેદ-42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP