Talati Practice MCQ Part - 4
"જીવરામ ભટ્ટ" પાત્રએ કઈ કૃતિનું પાત્ર છે.

અંતરપટ
અંશ્રધર
મિથ્યાભિમાન
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

એઈડસ
અલ્સર
ડાયાબીટીસ
કેન્સર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
લાફીંગ ગેસ તરીકે ઓળખાય છે.

નાઈટ્રોજન ડાયોકસાઈડ
નાઈટ્રસ ડાયોક્સાઈડ
નાઈટ્રોજન ઓકસાઈડ
નાઈટ્રેસ ઓકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી શબ્દકોશના ક્રમાં મુજબ ગોઠવો.

દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી
ખડતલ, જિગીષા, ચિત્રકાર
ઉપનિષદ, ઋણ, એકવ્રતી
મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP