Talati Practice MCQ Part - 4
‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ?

ઉમાશંકર જોષી
અરદેશર ખબરદાર
સુન્દરમ્
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદમાં વિધાન સભામાં SC/ST બેઠકો પર અનામતની જોગવાઈ છે ?

અનુચ્છેદ–330
અનુચ્છેદ–331
અનુચ્છેદ–332
અનુચ્છેદ–334

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ટેલીફોન લાઈન સર્વપ્રથમ કયાંથી કયાં સુધી પાથરવામાં આવેલા ?

કલકતા થી આગરા
દિલ્હી થી શિમલા
કલકતા થી રાનીગંજ
આગરા થી જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડિસ્કવરી’ કટારના લેખક કોણ છે ?

વિહારી છાયા
મહેશ ભટ્ટ
સુરેશ પારેખ
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP