Talati Practice MCQ Part - 4
બાળસાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ?

રમણલાલ સોની
ચંદ્રવદન મહેતા
વેણીભાઈ પુરોહિત
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ?

સ્નેહરશ્મિ
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ......" દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

બિસ્મિલ
ખુદીરામ બોઝ
સુખદેવ
મદનલાલ ધીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
આલ્ફેડ જૂના સ્કૂટરને રૂ. 4700માં ખરીદે છે. અને રૂ. 800 તેને રીપેર કરાવવામાં નાખે છે. જો તે સ્કૂટર રૂ. 5800માં વેચે તો તેને કેટલો અને કેટલા ટકા નફો થાય ?

5(5/11)%
12%
4(4/7)%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાનાર્થી શબ્દ આપો :– બકારી

લાલચ
ગરીબી
ઊલટીનો ઊબકો
ઊંટને રાખવાની જગ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP