GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના નિષ્ણાત ગુરૂઓને બોલાવવામાં આવ્યો.
ii. આ ગુરૂઓમાંથી કુબેરનાથ તંજાવૂરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા.
iii. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો.

ફક્ત iii
i,ii અને iii
ફક્ત ii
આપેલ પૈકી કોઇ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય મૂડી બજાર બાબતે નીચેના પૈકી કયું /કયા વિધાન/ વિધાનો સાચું /સાચાં છે ?

આપેલ બંને
ક્રિસિલ (CRISIL) જાહેર ક્ષેત્રના દેવાના સાધનો (Debt Instruments) નું નિર્ધારણ(rating) કરે છે.
આપેલ પૈકી એક પણ નહીં
ક્રિસિલ (CRISIL)ની સ્થાપના 8મી પંચવર્ષીય યોજના દરમિયાન થઇ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં વિકસિત કરવામાં આવેલ જેમિનિ ઉપકરણ જે માછીમારો માટે ખૂબ ઉપયોગી થશે તે ___ છે.

મીની સેટેલાઈટ
ટ્રાન્સપોન્ડર
મોબાઇલ એપ
પોર્ટેબલ રીસીવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં કેન્દ્ર સરકારે ___ ના લાભાર્થે 'Santusht' નામની મોબાઇલ App નો પ્રારંભ કર્યો છે.

સગર્ભા સ્ત્રીઓ
બાંધકામ મજૂર
બિન સંગઠિત મજૂર
ESI લાભાર્થીઓ (ESI Beneficiaries)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP