GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના નિષ્ણાત ગુરૂઓને બોલાવવામાં આવ્યો.
ii. આ ગુરૂઓમાંથી કુબેરનાથ તંજાવૂરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા.
iii. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો.

ફક્ત ii
i,ii અને iii
આપેલ પૈકી કોઇ નહીં
ફક્ત iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા ?

લાહોર, 1930
નાગપુર, 1932
મુંબઈ, 1934
કરાંચી, 1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. પછાત વર્ગો માટેનું રાષ્ટ્રિય આયોગ - અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 સભ્યો
2. મહિલાઓ માટેનું રાષ્ટ્રિય આયોગ - અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 4 સભ્યો
3. અનુસૂચિત જાતિ માટેનું રાષ્ટ્રીય આયોગ - અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 સભ્યો

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નંખાયો ?

ચૌલુક્ય
હોપસળ
નાગર
દ્રવિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP