GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) સહસંબંધાંક એ બે ચલ વચ્ચેની આવરણ કક્ષાનું માપ છે.
(II) નિયતસંબંધ વિશ્લેષણ એ બે ચલ વચ્ચેના સંબંધના સ્વરૂપનો અભ્યાસ કરે છે.
(III) સહસંબંધ એ સંબંધોની કક્ષાનું માપન કરે છે.
(IV) નિયતસંબંધ એ કાર્ય અને કારણ સંબંધનું માપન કરે છે.

માત્ર (III) અને (IV) સાચાં છે.
માત્ર (I), (II) અને (III) સાચાં છે.
માત્ર (II), (III) અને (IV) સાચાં છે.
બધાં જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વિશ્વ બેંકના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લઈને નક્કી કરો કે કર્યાં વિધાનો સાચાં છે ?
(I) તે એક કરતા વધુ સરકારો સાથે સંકળાયેલ સંસ્થા છે.
(II) તે કંપની સ્વરૂપ છે.
(III) તેની મૂડી સ્ટોકની માલીકી IMF ની છે.
(IV) તે સભ્ય દેશોના ચૂકવણી સંતુલન સુધારવા માટે ભંડોળ પૂરું પાડે છે.

એકપણ સાચું નથી.
માત્ર (III) અને (IV) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વિશ્વ વેપાર સંગઠન (WTO)ના માળખાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

બૌધ્ધિક સંપત્તિના હકો એ સામાન્ય પરિષદના વેપાર સંબંધિત પરિપ્રેક્ષ્યમાં આવતા નથી.
સામાન્ય પરિષદ એ વિશ્વ વેપાર સંગઠનમાં વાસ્તવિક કાર્ય કરતું એન્જિન (સાધન) છે કે જે મંત્રી પરિષદના બદલે કાર્ય કરે છે.
વિશ્વવેપાર સંગઠનનો વહીવટ એ સચિવાલય દ્વારા ચલાવવામાં આવે છે કે જે મંત્રી પરિષદ દ્વારા નિયુક્ત મહાનિયામકના નેતૃત્વમાં ચાલે છે.
વિશ્વ વેપાર સંગઠનના માળખામાં માંત્ર પરિષદ ટોચ પર હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
બેંકમાં રહેલ નિયત થાપણો એ કોઈ ધિરાણ પ્રોજેક્ટ માટે ઉપાડવાની દરખાસ્ત હોય તો, થાપણ પરના વ્યાજની ખોટ ___ પડતર છે.

તફાવત
સીમાંત
વૈકલ્પિક
પુનઃસ્થાપના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી ક્યું ભારતીય નાણાંમંત્રાલયનો વિભાગ છે ?

આવકનો વિભાગ
આર્થિક બાબતોનો વિભાગ
ખર્ચનો વિભાગ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ નાણાંકીય હિસાબી પધ્ધતિ અને સંચાલકીય હિસાબી પધ્ધતિ વચ્ચેના તફાવત વાંચો અને કયું ખોટું છે તે નક્કી કરો.

આપેલ પૈકી એક પણ નહીં
નાણાંકીય હિસાબી પધ્ધતિએ જાહેરમાં પ્રાપ્ય છે, જ્યારે સંચાલકીય હિસાબી પધ્ધતિ ગોપનીય છે.
સંચાલકીય હિસાબી પધ્ધતિનું મૂળભૂત કાર્યો નિર્ણય ઘડતરમાં સહાય, સંચાલકીય માહિતીની જોગવાઈ છે, જ્યારે નાણાંકીય હિસાબી પધ્ધતિમાં વ્યવહારની નોંધ, બાહ્ય નાણાંકીય પત્રકોનું પ્રકાશન છે.
નાણાંકીય હિસાબી પધ્ધતિના ઉપયોગકર્તા બાહ્ય છે, જ્યારે સંચાલકીય હિસાબી પધ્ધતિના ઉપયોગકર્તા આંતરિક છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP