GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માહિતી પ્રક્રિયાના તબક્કા નીચે આપેલા છે.
માહિતી પ્રક્રિયાના તબક્કાને દર્શાવતા નીચેના વિકલ્પોમાંથી માહિતી પ્રક્રિયાનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
i. માહિતીનું વિશ્લેષણ
ii. માહિતીનું નિરૂપણ
iii. માહિતી એકત્ર કરવી
iv. અહેવાલ તૈયાર કરવો
v. માહિતીનું અર્થઘટન

iii, ii, i, v, iv
iii, i, ii, iv, v
ii, i, iii, iv, v
i, ii, iii, iv, v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સંકલિત માલ અને સેવા વેરા (IGST) ધારા-2017 મુજબ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

IGST એ આંતર રાજ્ય (Inter State) પુરવઠા પર લાદવામાં આવે છે.
તેનું મૂલ્ય CGST ધારા- 2017 ની કલમ-15 અનુસાર નિશ્ચિત કરવામાં આવે છે.
આંતર-રાજ્ય (Inter State) પુરવઠામાં આયાનનો સમાવેશ થતો નથી.
IGST હેઠળ વસૂલાતા કરનો મહત્તમ દર 40% છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિના સંદર્ભમાં નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં ખરીદશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ વધારશે અને રિવર્સ રેપો રેટ ઘટાડશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપોરેટ ઘટાડશે અને રિવર્સ રેપો રેટ વધારશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં વેચશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નીચેના પૈકી શું કરી શકે છે ?

રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે.
રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે
આપેલ તમામ
ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સીમાંત સ્થાયી સુવિધા (Marginal Standing Facility) અને રેપો રેટ વિશે નીચેનામાંથી ક્યુ/ક્યા વિધાન/વિધાનો સાચા છે ?
વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
I. સીમાંત સ્થાયી સુવિધાને મે, 2011થી લાગુ કરવામાં આવી હતી.
II. સીમાંત સ્થાયી સુવિધા હેઠળ વેપારી બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી વર્તમાન રેપો રેટ કરતા એક ટકા વધારે વ્યાજે ઉધાર લઇ શકે છે.
III. રેપો રેટ અને વ્યાજ દર છે કે જેના પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વ્યાપારી બેંકો પાસેથી પૈસા લે છે.
IV. રેપો રેટમાં વધારાથી અર્થવ્યવસ્થાના રોકડતા વધે છે.

I અને II
II અને IV
I અને IV
I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વર્ષ 1991 પહેલા ભારતની વિદેશ વ્યાપાર નીતિનું નીચેમાંનું/નાં કયું/કયા મહત્વનું/મહત્વના લક્ષણ/લક્ષણો હતું/હતા.

પૂર્ણ નિકાસ પ્રતિબંધ
આયાત અંકુશો
આયાત અવેજીકરણ
આયાત અવેજીકરણ અને પૂર્ણ નિકાસ પ્રતિબંધ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP