Talati Practice MCQ Part - 4
"અમૃતા" કૃતિના લેખક જણાવો.

ક.મુનશી
રઘુવીર ચૌધરી
કિશનસિંહ ચાવડા
ચં.ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

સુરત
વડોદરા
રાજકોટ
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી ?

ઉત્તરા
મૂકમ કરોતિ
નિયતિ
જૂજવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP