Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

સુરેશ જોષી
ન્હાનાલાલ
રાવજી પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિ પ્રિતમની નથી ?

સરસગીતા
જ્ઞાનગીતા
બાવનાક્ષર
પ્રેમપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP