Talati Practice MCQ Part - 2
‘પાદરના તિરથ’ કોની કૃતિ છે ?

ગુણવંતરાય આચાર્ય
રસીકલાલ પરીખ
ચંદ્રવદન મહેતા
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :– કરે છે મૌન હવે દિલની દાસ્તાન તમામ.

સ્વભાવોક્તિ
વિરોધાભાસ
રૂપક
અન્યોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP