Talati Practice MCQ Part - 2
નીચેના પૈકી કયો શબ્દ “રાજા”નો પર્યાય નથી ?

ક્ષિતિપાલ
નૃપતિ
મહીપાલ
ભૂદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

સ્વામી વિવેકાનંદ
જ્યોતિબા ફૂલે
કનૈયાલાલ મુનશી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP