Talati Practice MCQ Part - 8
‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ?

હસુ યાજ્ઞિક
ડૉ.શરદ ઠાકર
દિલીપ રાણપુરા
મહેશ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

દર મંગળવારે
મહિનાના બીજા મંગળવારે
દર શનિવારે
મહિનાના ચોથા શુક્રવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળાં મકાનોને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

ભૂંગા
ભેલૂડા
ચોણડા
ઢગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શુક્રપિંડનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે ?

34 થી 35°C
28 થી 30°C
30 થી 32°C
32 થી 35°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ?

વોર્ડની સંખ્યા જેટલી
7 થી 12
5 થી 12
7 થી 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP